વાત આઝાદી નો જંગ લડીરહેલા હિન્દુસ્તાન ની હોય કે આઝાદ ભારતની, મહિલાઓ નુ યોગદાન ભૂલી શકાય તેમ નથી। કઇક કરી બતાવવા નો જુસ્સો એ સમયે પણ તેમના માં હતો, જયારે સમાજ ખુબજ રુઢીચુસ્ત હતો। ત્યારે પણ તેમણે ઘર ની બહાર આવી ને તેમની શક્તિ દુનિયાને બતાવી। માત્ર આ જ દેશ નહીં પરંતુ અન્ય દેશો માં પોતાની પ્રતિભા ફેલાવી, આ ચહેરાઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમનો પ્રભાવ એટલો જ છે।
(૧) સરોજીની નાયડુ:...૧૯૪૭ માં દેશ ના પ્રથમ મહિલા રાજ્યપાલ (ઉ।પ્ર)ચુંટાયા હતા।
(૨) વિજ્યાલક્ષ્મી પંડિત:...૧૯૩૭ માં સૌપ્રથમ મહિલા મંત્રી તરીકે ચુંટાયા।
(૩) પદ્મજા નાયડુ:...૧૯૫૬ માં પ।બંગાળ ના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા।
(૪)ઈન્દિરા ગાંધી:...૧૯૬૬ માં પહેલીવાર ભારત ના વડાપ્રધાન બન્યા।
(૫) સુચેતા કૃપલાણી:...૧૯૬૩ માં સૌપ્રથમ મુખ્યમંત્રી તરીકે ચુંટાઇ આવ્યા હતા।
(૬) મહારાણી ગાયત્રી દેવી:॥૧૯૬૦ ના દાયકા માં વોગ મેગેઝિન ના કવર પેજ પર છવાયા હતા।
(૭) અમૃતા પ્રીતમ:...૧૯૫૬ માં સાહિત્ય અકાદમી એવોડૅ, જ્ઞાનપીઠ એવોડૅ વિજેતા।
(૮) અમૃતા શેરગિલ:...૧૯૩૩ માં પેરિસ ના એસોસિયેશન ઓફ ધી ગ્રાન્ડ સલુનમાં ચિત્ર પ્રદશૅન।
(૯) ગંગુબાઇ હંગલ:...૧૯૭૧ માં પદ્મ ભૂષણ થી, અને ૨૦૦૨ માપદ્મવિભૂષણ થી સન્માનિત।
(૧૦)મધર ટેરેસા:॥૧૯૮૦ માં શાંતિ માટે નો નોબેલ પારિતોષિક એનાયત થયો।
(૧૧) કલ્પના ચાવલા:॥૧૯૯૭ કોલંબિયાથી અંતરિક્ષ માં પ્રથમ ઉડાન।
આ બધા અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ અત્યારે આપણી વચ્ચે હોય તેવી મહિલા પણ દરેક ક્ષેત્ર માં પોતાની રીતે આગળ વધી રહી છે।તેમા સુધા મૂતિ સેવા ક્ષેત્રે, બરખાદત્ત પત્રકાર ક્ષેત્રે, કિરણ બેદી પહેલા પોલીસક્ષેત્રે અને અત્યારે સામાજીક કાયૅકર તરીકે ખુબજ સેવા આપે છે।
કામ કરતી, રુપિયા કમાતી, સીઈઓ,લેખિકા,બેંકર, પત્રકાર ક્ષેત્રે ઉંચા હોદ્દા પર હોવાછતાદરેક મહિલા પોતાની અંદર એક રીતે જકડાયેલી-બંધાયેલી સ્ત્રી તરીકે નો અનુભવ કરે છે। આપણો સમાજ આજે પણ બદલાયો નથી। મહિલા દરેક ઉંચાઈ મેળવ્યા પછી પણ એક મહિલા જ રહેતી હોય છે। નારી સ્વાતંત્ર્ય અને સમાનતા નો સમગ્ર સંઘષૅ આખા સમાજ ના ભલા માટે છે।
સંભવ છે કે મહિલા અનામત બિલની સફળતા ભારત માં નારી સમાનતા અને સ્વાતંત્રતા ની લડાઈ માં એક મજબુત પરિબળ સાબિત થશે.
ગુજરાતી powered by Lipikaar.com
ગુજરાતી powered by Lipikaar.com
Tuesday, March 9, 2010
Saturday, January 23, 2010
''થ્રી ઈડીયટસ'
ગુજરાતી powered by Lipikaar.com
ચોરે ને ચૌટે ''થ્રી ઈડીયટસ'' ની વાતો ચાલે છે। મનોવિજ્ઞાન અને સેલ્ફ મેનેજમેન્ટ ના સિધ્ધાંતો પર આ પિકચર હાલ ની સિસ્ટમ માં આમુલ પરિવતૅન ની માંગ સાથે ક્રાંતિકારી વિચારધારા લ ઈને આવ્યુ છે, માત્ર નોકરી ધંધો જ કરતાં આવડે તેવા બાળકો ન બનાવો પણ ''કિ્એટીવ જીનિઅસ'' પેદા કરો।
આ બધી વાતો સંદર છે, અપનાવવા જેવી છે। પરંતુ જીવન માં કંઇક બનવાનું ધ્યેય તમે ચોક્કસ રાખો, સેલ્ફ મેનેજમેન્ટ માટે નિશ્ર્ચિત ધ્યેય જરુરી છે, પરંતુ આ ધ્યેય પ્રેકટીકલ, પોઝીટીવ, ફ્લેકસીબલ અને મેઝરેબલ હોવુ જોઇએ, એટલે કે તમારી વાસ્તવિક્તા, સંજોગ અને પહોંચ માં હોવો જોઇએ। જો બારમા ધોરણ માં પાસ થવાતુ ના હોય તો હાટૅસજૅન બનવાનું ધ્યેય ના રખાય, ડોન દાઉદ બનવાનાં સ્વપ્નાં જોવો એ ધ્યેય ન કહેવાય, ધ્યેય સ્થિતિસ્થાપક અને માપી શકાય તેવુ હોવુ જોઇએ। ધ્યેય નક્કી કરીએ તે પછી તમારી ખુબીઓ ખામીઓ, સંજોગો સમજવા જરુરી છે, કારણ કે દિવાસ્વપ્નો જોંવા અને ધ્યેય નિશ્ર્ચિત કરી એ દિશાંમા આગળ વધતા રહેવું એ બન્ને જુદી વાત છે।
એટલે મેનેજમેન્ટ ગુરુ ઘણા છે, તેમની બધી વાતો ''ઓલ ઈઝ વેલ'' નથી હોતી। એટલે જ તમારે ચોથા ઇડીયટ ન બનવુ હોય તો બધા ની વાતો ને ગંભીરતાથી લેવા કરતાં તમારી પરિસ્થિતિ ને અનુરુપ તમારે શું નિણૅય લેવો જોઇએ તે તમે નક્કી કરો, અથવા તમારા વડીલો કે માતા પિતા ના સુચનો પણ સાંભળો કારણ કે તેઓ હંમેશા ખોટા જ છે તેમ માનવુ ભુલભરેલુ હોય છે.
ગુજરાતી powered by Lipikaar.com
ચોરે ને ચૌટે ''થ્રી ઈડીયટસ'' ની વાતો ચાલે છે। મનોવિજ્ઞાન અને સેલ્ફ મેનેજમેન્ટ ના સિધ્ધાંતો પર આ પિકચર હાલ ની સિસ્ટમ માં આમુલ પરિવતૅન ની માંગ સાથે ક્રાંતિકારી વિચારધારા લ ઈને આવ્યુ છે, માત્ર નોકરી ધંધો જ કરતાં આવડે તેવા બાળકો ન બનાવો પણ ''કિ્એટીવ જીનિઅસ'' પેદા કરો।
આ બધી વાતો સંદર છે, અપનાવવા જેવી છે। પરંતુ જીવન માં કંઇક બનવાનું ધ્યેય તમે ચોક્કસ રાખો, સેલ્ફ મેનેજમેન્ટ માટે નિશ્ર્ચિત ધ્યેય જરુરી છે, પરંતુ આ ધ્યેય પ્રેકટીકલ, પોઝીટીવ, ફ્લેકસીબલ અને મેઝરેબલ હોવુ જોઇએ, એટલે કે તમારી વાસ્તવિક્તા, સંજોગ અને પહોંચ માં હોવો જોઇએ। જો બારમા ધોરણ માં પાસ થવાતુ ના હોય તો હાટૅસજૅન બનવાનું ધ્યેય ના રખાય, ડોન દાઉદ બનવાનાં સ્વપ્નાં જોવો એ ધ્યેય ન કહેવાય, ધ્યેય સ્થિતિસ્થાપક અને માપી શકાય તેવુ હોવુ જોઇએ। ધ્યેય નક્કી કરીએ તે પછી તમારી ખુબીઓ ખામીઓ, સંજોગો સમજવા જરુરી છે, કારણ કે દિવાસ્વપ્નો જોંવા અને ધ્યેય નિશ્ર્ચિત કરી એ દિશાંમા આગળ વધતા રહેવું એ બન્ને જુદી વાત છે।
એટલે મેનેજમેન્ટ ગુરુ ઘણા છે, તેમની બધી વાતો ''ઓલ ઈઝ વેલ'' નથી હોતી। એટલે જ તમારે ચોથા ઇડીયટ ન બનવુ હોય તો બધા ની વાતો ને ગંભીરતાથી લેવા કરતાં તમારી પરિસ્થિતિ ને અનુરુપ તમારે શું નિણૅય લેવો જોઇએ તે તમે નક્કી કરો, અથવા તમારા વડીલો કે માતા પિતા ના સુચનો પણ સાંભળો કારણ કે તેઓ હંમેશા ખોટા જ છે તેમ માનવુ ભુલભરેલુ હોય છે.
ગુજરાતી powered by Lipikaar.com
Friday, January 15, 2010
Monday, January 11, 2010
દાંપત્ય જીવન ની સેકંડ ઈનીંગ્ઝ
powered by Lipikaar.comઆજની મધ્યવયસ્ક પેઢી માં દસ માથી લગભગ સાત યુગલ ની ફરીયાદ હોય છે કે મોટે ભાગે બાળકો વિદેશ જતા રહે છે, બાકી ના ઘણા છોકરા આઇટી વગેરે ક્ષેત્રો માં નોકરી વ્યવસાય માંબહાર જાય છે ત્યારે ઘર મા એકલા પડે છે, અને મોટાભાગ ના દંપતી ઓ કહેતાહોય છે કે છોકરા વગર ઘર માં સુનુસુનુ લાગે છે,હવે જીવન મા શું રહયુ....????
હજુ તો આવા દંપતી ની સંખ્યા વધી રહી છે, યુગલો ની આવી વિચાર ધારા તેમનો જીવન રસ સુકવી નાખે છે....મોટાભાગ ના દંપતીઓ જાણે રીટાયર થઇ ગયા હોય તેમ વતૅ છે... પરંતુ આ તેમની સેકંડ ઈનીગ્ઝ છે , અને તેને રીફ્રેશ કરવા ની જરુર હોય છે , જે પ્લાનીંગ દ્વારા કરી શકાય છે....
કિ્કેટ ની રમત મા પહેલા ટેસ્ટ મેચ રમાતી ત્યારે બન્ને ટીમ ની એક એક એમ બે ઈનીંગ્સ રહેતી... પહેલી ઈનીંગ્સ માં રમતમા જે વસ્તુ કાચી રહી ગ ઇ હોય તે બીજી ઈનીંગ્સ માં સુધારી ને કિ્કેટ રમવા નો પ્રયત્ન થતો , આપણા લગ્ન પછી નુ દાંપત્યજીવન પણ એક જીવન રમત છે , જેમા પહેલી ઈનીંગ્સ માં ઘણા કારણોસર ઘણી વસ્તુ ઓ અધુરી રહી જાય છે તો બીજી ઈનીંગ્સ માં દુર કરી દાંપત્ય નુ માધુયૅ માણી શકાય। લગ્ન ની શરુઆત મા પતિ પત્ની જોડે રહી શકે પરંતુ ઘર બનતા કૌટુંબિક જવાબદારી વધતી જાય છે..સંતાનો ના જન્મ પછી પત્ની તેની પળોજણ મા પડી જાય છે.. જયારે પતિ તેમના ભવિષ્ય ની ચિંતા માં કમાવ વા મા પડી જા છે। આને કારણે પતિ પત્ની એક બીજા થી ઘણા દુર જતા રહે છે, એક બીજા માટે સમય કાઢી શકતા નથી, એકબીજા ની જરુરિયાત શોખ ને સાથ નથી આપી શકતા॥ માટે કહેવા નુ એજ કે તમે જે પહેલા નથી કરી શકયા તેનુ બીજી ઈનિંગ્સ માં પ્લાનીંગ કરી શકો છો...સૌ પ્રથમ તો થોડા સમયે બહાર ગામ વેકેશન માટે જવુ જરુરી છે।સુંદર દરીયા કિનારો હોય, કે પવૅત પર હવા ખાવાનુ સ્થળ હોય, જીવન ની રફતાર માં ભાગતા જે ટાઈમ નથી મળ્યો તે મળી શકે.. આ ઈનિંગ્સ માં પતિ-પત્ની એકબીજા ને ગમતા અધુરા શોખ પુરા કરી શકે છે। જેમ કે ઘણીવાર બે માથી કોઇ ને સંગીત સાંભળવા નો શોખ હોય બન્ને સાથે કોનસટૅ માં જવુ જોઇય। એકબીજા ના શોખ મા નન્નો ભણવા ને બદલે રસ લેવો જોઇએ। પુરુષો ઘણીવાર થાક અને કંટાળા ને લીધે સાથ નથી આપતા॥તો સ્ત્રી ઓ પણ સીરીયલ ના બહાના આગળ કરી ને પુરુષોને સાથ નથી આપતી...સેકંડ ઈનીંગ્સ માં આ શરુઆત કરવા ની જરુર હોય છે॥જો સેકંડ ઈનિંગ્સ નું પ્લાનીંગ કરાય તો દાંપત્ય જીવનમાં મોકળાશ આવે છે...આ પગલુ લેવા થી પાછલી ઉંમર માં થતા ઝગડા પણ ઓછા થાય છે॥
ગુજરાતી powered by Lipikaar.com
હજુ તો આવા દંપતી ની સંખ્યા વધી રહી છે, યુગલો ની આવી વિચાર ધારા તેમનો જીવન રસ સુકવી નાખે છે....મોટાભાગ ના દંપતીઓ જાણે રીટાયર થઇ ગયા હોય તેમ વતૅ છે... પરંતુ આ તેમની સેકંડ ઈનીગ્ઝ છે , અને તેને રીફ્રેશ કરવા ની જરુર હોય છે , જે પ્લાનીંગ દ્વારા કરી શકાય છે....
કિ્કેટ ની રમત મા પહેલા ટેસ્ટ મેચ રમાતી ત્યારે બન્ને ટીમ ની એક એક એમ બે ઈનીંગ્સ રહેતી... પહેલી ઈનીંગ્સ માં રમતમા જે વસ્તુ કાચી રહી ગ ઇ હોય તે બીજી ઈનીંગ્સ માં સુધારી ને કિ્કેટ રમવા નો પ્રયત્ન થતો , આપણા લગ્ન પછી નુ દાંપત્યજીવન પણ એક જીવન રમત છે , જેમા પહેલી ઈનીંગ્સ માં ઘણા કારણોસર ઘણી વસ્તુ ઓ અધુરી રહી જાય છે તો બીજી ઈનીંગ્સ માં દુર કરી દાંપત્ય નુ માધુયૅ માણી શકાય। લગ્ન ની શરુઆત મા પતિ પત્ની જોડે રહી શકે પરંતુ ઘર બનતા કૌટુંબિક જવાબદારી વધતી જાય છે..સંતાનો ના જન્મ પછી પત્ની તેની પળોજણ મા પડી જાય છે.. જયારે પતિ તેમના ભવિષ્ય ની ચિંતા માં કમાવ વા મા પડી જા છે। આને કારણે પતિ પત્ની એક બીજા થી ઘણા દુર જતા રહે છે, એક બીજા માટે સમય કાઢી શકતા નથી, એકબીજા ની જરુરિયાત શોખ ને સાથ નથી આપી શકતા॥ માટે કહેવા નુ એજ કે તમે જે પહેલા નથી કરી શકયા તેનુ બીજી ઈનિંગ્સ માં પ્લાનીંગ કરી શકો છો...સૌ પ્રથમ તો થોડા સમયે બહાર ગામ વેકેશન માટે જવુ જરુરી છે।સુંદર દરીયા કિનારો હોય, કે પવૅત પર હવા ખાવાનુ સ્થળ હોય, જીવન ની રફતાર માં ભાગતા જે ટાઈમ નથી મળ્યો તે મળી શકે.. આ ઈનિંગ્સ માં પતિ-પત્ની એકબીજા ને ગમતા અધુરા શોખ પુરા કરી શકે છે। જેમ કે ઘણીવાર બે માથી કોઇ ને સંગીત સાંભળવા નો શોખ હોય બન્ને સાથે કોનસટૅ માં જવુ જોઇય। એકબીજા ના શોખ મા નન્નો ભણવા ને બદલે રસ લેવો જોઇએ। પુરુષો ઘણીવાર થાક અને કંટાળા ને લીધે સાથ નથી આપતા॥તો સ્ત્રી ઓ પણ સીરીયલ ના બહાના આગળ કરી ને પુરુષોને સાથ નથી આપતી...સેકંડ ઈનીંગ્સ માં આ શરુઆત કરવા ની જરુર હોય છે॥જો સેકંડ ઈનિંગ્સ નું પ્લાનીંગ કરાય તો દાંપત્ય જીવનમાં મોકળાશ આવે છે...આ પગલુ લેવા થી પાછલી ઉંમર માં થતા ઝગડા પણ ઓછા થાય છે॥
ગુજરાતી powered by Lipikaar.com
Saturday, September 12, 2009
સ્ત્રી સીરીયલ અને સાડાત્રેવીસ કલાક
સ્ત્રી એ એકજ જીંદગી માં ઘણી જીંદગી ઓ જીવવા ની હોય છે। સ્ત્રી પાસે બધુ જ હોય છે અને પોતાનુ કહી શકાય એવુ કશુજ નથી હોતુ। તણે પિતા નાવ્હાલ ની ઇજ્જત અને પતિના પ્રેમ ની આબરુ સાચવવાની હોય છે।આંસુ જેટલા સ્ત્રી ઓ ની આંખો માં શોભે છે તેટલા પુરુષો ની આંખોમાં નથી શોભતા.......સ્ત્રીએ ઘણાબધા રોલ ને અનુરુપ જીવવા નુ હોય છે। હજુ તો એ દિકરી બની ને જીંદગી ના બાળપણ ને પ્રેમ કરતી હોય છે, ત્યાં જ તેને પત્ની બની નેબીજા રોલ માં ઢળવુ પડે છે। સ્ત્રીઓ ને પોતાનો ગમતો રોલ તેની પાસે લાંબા સમય સુધી ટકતો નથી........પિયર થી સાસરે જતી "દિકરી' જ્યારે સાસરા મા પગ મુકે છે ત્યારે "પત્ની' બની જાય છે।અને એજ" પત્ની'જ્યારે દિકરો કે દિકરી ને જન્મ આપે છે ત્યારે "માતા' બની જાય છે। અને" દિકરી',' પત્ની' , ' માતા'એકાએક સ્ત્રી અનુભવાય છે।હવે પોતાનુ બાળપણ પોતાના જ દિકરા કે દિકરી ના બાળપણ મા સોધી લેવુ પડે છે। હવે છોકરા ને ઉછેરતા-ઉછેરતા દિવાલ પર ફોટો બની ગયેલ મમ્મી ની શિખામણો યાદ કરીને જન્મ આપનારી જનેતાને જીવાડવી પડે। હવે દિકરો પોતા નીપત્ની ની ચિંતા કરે છે ત્યારે પોતાના પરનો પ્રેમ ઓછો થઇ જશે - એવી મુંજવણ ઘર નાં મંદિરમાં માળા ફેરવતી હોય છે। અને સાસુ નો જન્મ થતો હોય છે।પોતાનો દિકરો તેની પત્ની ના વખાણ કરે તેવા સમયે જે સ્થિતપ્રજ્ઞ રહી શકે તે સાચી "મા" અને "માતૃત્વ' તે સ્ત્રી ના દરેક સ્વરુપો ની ભૈરવી છે। હવે જમાનો બદલાઇ ચુક્યો છે।પોતે સ્ત્રી હોવાની સાથે સાથે'મનુષ્ય' પણ છે અેના હક્કો સ્ત્રી ઓ માગી રહી છે। તેનો જીવન મંત્ર રસોડાનાં અંધકાર માંથી બહાર નીકળી ને વિશ્ર્વ સાથે મૈત્રી કરાર કરવા નીકળી ચુક્યો છે। છોકરા ને બાઇક પાછળ બેસાડી ને છોકરી નીકળે છે ત્યારે રસ્તો પણ મુડ મા આવી જતો હોય તેમ લાગે છે।સ્ત્રી એ ઘણુબધુ જતુ કરવાનુ હોય છે। પણ તેનો' સ્વભાવ' -એ કયારેય જતો કરતી નથી।એકજ સળી હોય તો પણ માળાને હુંફાળો બનાવી શકે છે। તે કોઇ ના છોકરા ને રડતા જોઇ ને હાલરડું ગાઇ શકે છે। ચારણી માં લોટ ચળાય તેમ દરેક આંકાં માંથી પસાર થતા લોટ ની જેમ સ્ત્રી એ પોતાની હયાતી નો પુરાવો દરેક સંવેદન માંથી પસાર થતા આપવો પડે છે, લોત ચળાતો હોય છે ત્યારે થોડોક લોટ હવા માં ઉડી જાયછે, તેમ સ્ત્રી નુ જીવન પણ હવા મા ઉડી ને ઓગળી જતુ હોય છે। તેની કાયા લોટ થઇ ને ઊડે છે, છતાય તેનાથી" માયા' નથી છુટતી। સીરીયલ ના અડધો કલાક ના વાતાવરણ માં બાકી ના સાડાત્રેવીસ કલાક સાથેનુ સમાધાન એ સ્ત્રી ઓ માટે ફાવટ નો વિષય છે.
ગુજરાતી powered by Lipikaar.com
ગુજરાતી powered by Lipikaar.com
Tuesday, August 11, 2009
સુખી થવા ના રસ્તા
(૧) સુખી થવા માટે નુ પહેલુઁ પગલું જે તમારી પાસે છે તે શ્રેષ્ઠ છે તે માનવા નુ શરુ કરો।તો દુખ નહીં લાગે। (૨) તમને જે નથી મળ્યુ તેમા ઇશ્ર્વર નો કોઇ સંકેત હશે આ સુખી થવા નુ બીજુ પગલુ।। નથી મળ્યુ તે માટે નો અફસોસ કરશો તો વધારે દુઃખી થશો।(૩) ત્રીજુ પગલુ તમારા ભગવાન પાસે તંદુરુસ્તી માગો। અને તમારા શરીરને ભગવાન માની રોજ આ ભગવાન ની કસરત રુપી ધુપ, દીપ વડે પુજા કરો।(૪) ચોથુ પગલુ તમે થોડા સ્પિરીચ્યુઅલ થાવ - આખા જગત ને ચલાવનાર કોઇ અગમ્ય શક્તિ છે તેને માનતા થાઓ। તમે પુજા ના સ્થાન મા જાઓ કે ના જાઓ સ્થુળ રીતે ભગવાન ની પુજા કરો કે ના કરો ફક્ત અગમ્ય શક્તિ માં માનતા થાવો।(૫)આ અગમ્ય શક્તિ ઉપર શ્રધ્ધા રાખો, વિશ્ર્વાસ રાખો। તેનાથી સુખ મળશે। (૬) મન ને ભતકવા ન દો મન ચંચળ છે, મન ને વતૅમાન મા રાખો, ભુતકાળ ના દુખી અનુભવો ને યાદ કરી ને દુખી ના થાઓ। (૭) સાતમુ અને છેલ્લુ પગલું તમે ગમે તેવી પરિસ્થિતિ હોય સદા આનંદીત રહો। મન ને પ્રસન્ન રાખો। શરીર ને પ્રસન્નતા મળશે અને દુખ દુર થશે। અપાર સુખ મળશે.
જરાpowered by Lipikaar.com
જરાpowered by Lipikaar.com
Wednesday, April 22, 2009
આજ નો નેતા કેવો છે.
અત્યારે લોકસભા ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે આપણે જોઇએ છીએ કે આજ નો આપણો નેતા કેવો છે। (૧) ચુંટણી સમયે એ જોડે હાથ જીત્યા પછી એ મારે લાત।(૨) વોટ માંગતા લગાવે બાથ પછી છોડી દે તમારો સંગાથ। (૩) ખુરશી ખાતર બદલે પાટલી ને દારુબંધી માં પણ આપે બાટલી।(૪) યોજના ઓ ઘડે પ્રજા ના કલ્યાણ ની ને સફળતા મેળવે પોતાના કલ્યાણ ની।(૫) મત મેળવવા એ વહેંચે કપડાં જીત્યા બાદ ક્યારેક એ ઉતરાવે પણ કપડાં।(૬) કૌભાંડો એ કરતો રહે, તપાસ પંચો નીમતો રહે, છાપા માં એ ચમકતો રહે ને છતાય સદાચારી થ ઇ ફરે.
ગુક્ષઞઞઞજરાત powered by Lipikaar.com
ગુક્ષઞઞઞજરાત powered by Lipikaar.com
Subscribe to:
Posts (Atom)
