જીંદગી છે એટલે સમસ્યા તો આવવા નીજ।તેને આવતી રોકવાનુ આપણા હાથમા નથી।પણ સમસ્યા ની સામે ઢાલ બનીને ઉભા રહેવા નુ તો આપણા હાથ મા છે।(૧) મહેરબાનીકરી ને તમે પોતે સમસ્યા નો એક ભાગ બની જાશો નહી।(૨)તમારી પરિસ્થિતીની વાસ્તવિક્તા નીનોંધ લઇ તેનો સ્વીકાર કરો।(૩)દરેક અનુભવમાથી કશો બોધપાઠ લેવાની કોશિશ કરો।(૪) સમસ્યઓ પ્રત્યે માનસિક સકારાત્મક અભિગમ અપનાવવા નુ ચાલુ રાખો।(૫) તમારી શ્રધ્ધા ના દીપક ને પ્રજવલીત રાખો। (૬) હંમેશા વતૅમાન મા જીવવા નો પ્રયત્ન કરો।(૭)તમારી ઉત્સાહ ને જીવંત અને સકિ્ય રાખો।(૮) નિસ્વાથૅ સેવાકિય કાયૅ મા વ્યસ્ત રહો.
ગુજરાતી powered by Lipikaar.com
Thursday, March 5, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment